અંબાજી પગપાળા સંધ

અંબાજી પગપાળા સંધ
ઇ.સ 1996માં રીબડીના માઇભક્તોએ અંબાજી પગપાળા જવાનું નક્કી કરેલ ત્યારે હાજર રહેલ માઇભક્તોએ  અંબાજી પગપાળા સંઘની સ્થાપના કરી અને પહેલી વખત રીબડી મુકામેથી ઇ.સ 1996માં અંબાજી પગળપાળા જવાની શરૂઆત થઇ. પગપાળા સંધમાં દર વર્ષે માઇભક્તોમાં વધારો થતો ગાયો  માં અંબાની અસીમ કૃપાથી ઇ.સ. 2003માં પગપાળા સંઘ દ્વાર માં અંબાનો નો રથ બનાવવામાં આવ્યો. આમ ૧૬ વર્ષથી પગપાળા સંધ માં અંબાના ચરણોમાં જાય છે.
વહીવટ
મંત્રી – શ્રી દામોદરભાઇ રધુભાઇ પટેલ
વ્યવસ્થાપક કમિટીના સભ્યો
૧ શ્રી નારણભાઇ ભવાનભાઇ પટેલ
૨ શ્રી દિનેશભાઇ ખુશાલભાઇ પટેલ
૩ શ્રી ભરતભાઇ બળદેવભાઇ પટેલ
૪ શ્રી દિનેશભાઇ અમૃતભાઇ પટેલ
૫ શ્રી મહેશભાઇ નરોત્તમભાઇ પટેલ
૬ શ્રી દિનેશભાઇ માણેકલાલ પટેલ
૭ શ્રી પ્રવિણભાઇ ઇશ્વરભાઇ પટેલ
૮ શ્રી કિશોરભાઇ નારણભાઇ પટેલ
૯ શ્રી નટવરભાઇ માલાભાઇ પટેલ
૧૦ શ્રી બાલાભાઇ સોમાભાઇ પટેલ
૧૧ શ્રી જેતેન્દ્રભાઇ પરસોત્તમભાઇ પટેલ
૧૨ શ્રી મુકેશભાઇ નારણભાઇ પટેલ 
૧૩ શ્રી ગોવિંદભાઇ પોપટભાઇ પટેલ

રીબડીગામ આપનું સ્વાગત કરે છે

રીબડીગામ આપનું સ્વાગત કરે છે
 
Top